અમદાવાદ: રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથના રથ સહીત ત્રણેય નવા રથનું મંદિર પરિસરમાં કરાયુ પરીક્ષણ
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
શાહીબાગ વિસ્તારમાં ચાઇના ગેંગના કુખ્યાત સાગરીતને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરનાર 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના કણભા વિસ્તારમાંથી હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થતાં પોલીસને મોટી સફળતા મળી છે.
રથયાત્રા દરમ્યાન કાયદો આને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે એ માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે
વડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે.
દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે.