અમદાવાદ : નરોડા વિસ્તારમાં પાણી, રોડ અને ગટર મુદ્દે રહીશોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જવાના રસ્તા પર બનેલા છત્રપતિ ફલાય ઓવર બ્રિજ' વિવાદનો પર્યાય બની ગયો છે.
દારૂ પીવાના પૈસા કમાવા માટે ડ્રગ્સ પેડલર બનનાર 28 વર્ષીય યુવાનની અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા
CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે
ધોળકા તાલુકાના બેગવા ગામમાં પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે,
નારોડા પાટીયા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા બાપુનગરના રહેવાસી રાહદારીનું કરૂણ મૃત્યુ નિપજ્યું
અમદાવાદ શહેરના સાયન્સ સીટી ખાતે તા. તા. 4 માર્ચ સુધી સાયન્સ કાર્નિવલ-2023નું આયોજન કરવામાં આવ્યું છે