અમદાવાદ : PM મોદીએ લીલી ઝંડી આપી અસારવા-ઉદેપુર ટ્રેનને કરાવ્યુ પ્રસ્થાન…
રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે,
રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે,
માછલીની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતા અધધધ 300થી વધુ દારૂની પેટી જપ્ત કરવામાં આવી છે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુરુકુળ રોડ પર નવી ટેક્નોલોજીના માધ્યમથી માર્ગ બનાવવામાં આવી રહયો છે
વાહન પર લગાવેલી RTO નંબર પ્લેટ સાથે ચેડા કરનાર વાહન ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 31 ઓક્ટોબરે વડાપ્રધાનનો અમદાવાદમાં પણ કાર્યક્રમ છે.
રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા, 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરાશે
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.