અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી બદલી થતાં AIA ખાતે તેઓના માનમાં વિદાય સમારંભ યોજાયો...
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી ખાતે બદલી થતાં તેઓના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી ખાતે બદલી થતાં તેઓના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની જનરલ કેટેગરીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૩ જૂને ચૂંટણી જાહેર કરવામાં આવી છે જનરલ કેટેગરીના ૮,રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧-૧ સભ્ય માટે ચૂંટણી યોજાશે
એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે
CM ભુપેન્દ્ર પટેલ અંકલેશ્વરની મુલાકાતે જીઆઇડીસીમાં રહેતા સંબંધીના ઘરે પહોંચ્યા
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોશિએશન દ્વારા યોજાયેલ કોર્પોરેટ અને સ્મોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્ણી સિનિયર અને વી.એસ.જોશી ઇલેવન વિજેતા થઇ હતી
ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.