ભરૂચઅંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી બદલી થતાં AIA ખાતે તેઓના માનમાં વિદાય સમારંભ યોજાયો... અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી ખાતે બદલી થતાં તેઓના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 16 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની ચૂંટણી, AIA ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાય… ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની જનરલ કેટેગરીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 23 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચએશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તા.23 જૂને ચૂંટણી યોજાશે ૨૩ જૂને ચૂંટણી જાહેર કરવામાં આવી છે જનરલ કેટેગરીના ૮,રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧-૧ સભ્ય માટે ચૂંટણી યોજાશે By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું ઉદ્ઘાટન, સાંસદ મનસુખ વસાવાએ ઉદ્યોગો અંગે કરી આ વાત ! એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે By Connect Gujarat 05 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર: CM ભુપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં તેઓના સંબંધીના ઘરે ઓચિંતી મુલાકાત લીધી CM ભુપેન્દ્ર પટેલ અંકલેશ્વરની મુલાકાતે જીઆઇડીસીમાં રહેતા સંબંધીના ઘરે પહોંચ્યા By Connect Gujarat 12 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:AIA દ્વારા આયોજીત કોર્પોરેટ અને સ્મોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોશિએશન દ્વારા યોજાયેલ કોર્પોરેટ અને સ્મોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્ણી સિનિયર અને વી.એસ.જોશી ઇલેવન વિજેતા થઇ હતી By Connect Gujarat 06 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પ્રદુષિત પાણીના નિકાલ માટે 470 કરોડ રૂપિયાની ફાળવણીથી ઉદ્યોગકારો ખુશખુશાલ ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. By Connect Gujarat 04 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર : ડી.એ.આનંદપુરા સંકુલ ખાતે તારીખ 6 થી ૮ દરમિયાન એકસ્પોનું આયોજન, 250 જેટલા સ્ટોલ્સ લાગશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસો. તરફથી કરાયું છે આયોજન, કોરોનાની ગાઇડલાઇનનું કરવામાં આવશે સંપુર્ણ પાલન By Connect Gujarat 03 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નોટિફાઇડ વિસ્તારમાં કોમન પ્લોટની કેટલીક જમીન અન્ય સંસ્થાને ફાળવી દેવાતા આંદોલનના મંડાણ ! અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પારસમણી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક ધાર્મિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઉભો થયો છે. By Connect Gujarat 24 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn