સાબરકાંઠા : તલોદના આરોગ્ય કર્મીઓને હેરાન-પરેશાન કરાતાં હોવાના આક્ષેપ સાથે તંત્રને રજૂઆત...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે
ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ડિંડોલી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટીમાં યોગ્ય રીતે રોડની કામગીરી નહીં થતા સ્થાનિકોએ નગરસેવકના હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.
પાસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમાં સરકારે હજી સુધી 4 માંગણી સ્વીકારી નથી તેમજ હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને અઢીસો કરોડ જેટલી પ્રોપર્ટી બનાવી દીધી છે
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે,
અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ઓવૈસી જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.