ગુજરાત જૂનાગઢ: ભવનાથ મંદિરના મહંત બનવા માટે હરીગીરીએ કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપથી ખળભળાટ જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો બાદ અદાણી ગ્રુપે આપી પ્રતિક્રિયા ગૌતમ અદાણી સહિત જૂથના 7 લોકો પર ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે. By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: નર્મદા નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના આક્ષેપ અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે By Connect Gujarat Desk 11 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ હિંડનબર્ગના નવા આરોપો પર સેબી ચીફે આપી પ્રતિક્રિયા, કહ્યું અમારું..! સેબી પર હિંડનબર્ગ રિસર્ચ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ, જેણે ગયા વર્ષે અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, By Connect Gujarat Desk 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ નર્મદા : વિકાસ માટે સરકાર તરફથી મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોણ ચાઉ કરી ગયું..!, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ... નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે. By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : એમિકસ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ, વાલીઓના આક્ષેપ સામે શિક્ષણ વિભાગ એક્શનમાં..! એમિકસ સ્કૂલમાં RTE યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતાં ખળભળતા મચી જવા પામ્યો છે. By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ-ડાંગ બેઠક પર ભાજપ-કોંગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપો, મુદ્દો બન્યો “કપરાડા નહેર”, જાણો સમગ્ર મામલો..! વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકર દ્વારા વારંવાર ફરતી કરવામાં આવતી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું હતું. By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતુ. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત:પલસાણાની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત, પરિવારે કોલેજના શિક્ષકો પર કર્યા ગંભીર આક્ષેપો સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું.. By Connect Gujarat 26 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn