બનાસકાંઠા : અંબાજી ભાદરવી પૂનમના મેળા આવતા પદયાત્રીઓની સુવિધામાં તંત્ર દ્વારા વધારો કરાયો...
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે
બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી આટાફેરા મારતા રીંછનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લાથી સાંસદ મનસુખ વસાવા તેમજ અગ્રણીઓ અંબાજી પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે સખી મંડળની મહિલાઓ ધજા બનાવતી થઈ ગઈ છે,
માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ એટ્લે પોષી પૂનમ, પોષ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથી એટ્લે પોષ પુર્ણિમા, આ વર્ષે પોષી પૂનમ 25 જાન્યુઆરી એટ્લે કે ગુરૂવારના શુભ દિવસ પર આવી છે,
આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.