અમરેલી: રેવન્યુ વિસ્તારમાંથી સિંહનું સ્થળાંતર કરાતા લોકોમાં રોષ
રેવન્યુ વિસ્તારના 3 સિંહણ અને 2 સિંહ બાળનું સ્થળાંતર કરાયું, સિંહને ફરી આ જ વિસ્તારમાં છોડવા લોકોની માંગ.
રેવન્યુ વિસ્તારના 3 સિંહણ અને 2 સિંહ બાળનું સ્થળાંતર કરાયું, સિંહને ફરી આ જ વિસ્તારમાં છોડવા લોકોની માંગ.
કોંગ્રેસના યુવા નેતા છે પરેશ ધાનાણી, પરેશ ધાનાણી છે વિધાનસભામાં વિપક્ષના નેતા.
નગરપાલિકા દ્વારા અંદાજીત 13 લાખ રૂપિયાના ખર્ચે નવા RCC રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વાઘણિયા પ્રાથમિક શાળાના શિક્ષકનો અનોખો પ્રયાસ, હરતી-ફરતી શાળાના નવતર પ્રયોગ વડે શેરી શિક્ષણ.
લાઠી ગામની મહાદેવ ગૌશાળામાં તસ્કરો ત્રાટક્યા, 18 મણની તિજોરીને તસ્કરોએ ઉઠાવી તોડી નાખી.
લાખોની સંખ્યામાં ઇયળોનું ઝુંડ ડાંગાવદર ગામે ત્રાટક્યું, ઇયળોનો ઉપદ્રવ વધતો હોવાથી લોકો ત્રાહિમામ પોકાર્યા.
ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.