અમરેલી : મનોરોગી દીકરીઓએ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના થકી ભાવનાત્મક સંદેશ વહેતો કર્યો...
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.
પ્રથમવાર એક કાર્યાલયના ઉદ્ધાટન સાથે મોદી સરકારની સિદ્ધિઓ અંગે મહેશ કસવાળાએ પણ સભા સંબોધન કર્યું હતું.
બગસરાના લુંઘીયા ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ધસમસતા પાણીના પ્રવાહમાં ટેકટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે.
કેરાળા ગામે 3 દિવસ પહેલા લોખંડના ખરપિયા વડે ઘાતકીહત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર કમર કસતી હોવાની સુફિયાણી વાતો વચ્ચે અમરેલી જીલ્લામાં એક શાળા એવી પણ છે જે હનુમાનજી મંદિરના આશ્રમમાં ચલાવવામાં છે
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામમાંથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે.