અમરેલી : રાજુલાના ડુંગર રોડ પર ખાનગી ટ્રાવેલ્સની 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા...
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.
દુધાળા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે
સાવરકુંડલાના લીલીયા વિસ્તારોના સફાઈ કર્મીઓને સન્માનિત કરવાનો અનેરો કાર્યક્ર્મ યોજાયો હતો
4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
બાબરામાં દિવાળીના પર્વ કાળી ચૌદશમાં નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી હતી આ સમયે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે ત્રાટકી હતી