અમરેલી : છેલ્લા એક માસમાં 11 સિંહોના મોતથી વન વિભાગ સહિત સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી...
સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત નિપજ્યાં છે,
સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત નિપજ્યાં છે,
તમે દેવી-દેવતાઓના મંદિરો તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે..? નહીં ને..! તો આજે અમે તમને બતાવીશુ અમરેલી જિલ્લામાં આવેલું સિંહનું મંદિર...
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત ઓબીસી સમાજના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ મકવાણાનાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી 2024ની લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રતિનિધિત્વ અંગેની સમજણ સાથે શિક્ષણ મળી રહે
અમરેલી જિલ્લાના ધારી APMCની ચૂંટણી માટે થયેલા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો.
35 દિવસ બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ખુશી, ખેડૂતોએ ખેતરમાં ખાતર નાખવાની કામગીરી શરૂ કરી.
અમરેલી જિલ્લાનો બનાવ, 10 દિવસમાં ત્રીજા સિંહબાળનું મોત.