અમરેલી : સાવરકુંડલા-મહુવા બાયપાસ માર્ગ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ..!
રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.
રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડાની આફતથી અમરેલી જિલ્લામાં મોટી નુકશાની તો થઈ છે, પણ જ્યા જંગલના રાજા સિંહો વસવાટ કરે છે,
લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી સાવરકુંડલા બાયપાસ માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા ચાલકને રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો