સુરત: પ્રાણીસંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું,રૂ.22.32 લાખની થઈ આવક
સુરત શહેરના સરથાણા પાસે આવેલા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાણીસંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે,રજાઓમાં 80 હજાર જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી હતી,
સુરત શહેરના સરથાણા પાસે આવેલા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાણીસંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે,રજાઓમાં 80 હજાર જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી હતી,
સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે 2 માનવ મૃત્યુ અને આકાશી વીજળી પડવાના લીધે 13 પશુઓના મૃત્યુ થયા છે.
સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ખેડા જીલ્લામાં નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે,
ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતુ શહેર ઈડરિયા ગઢના ઈડર શહેરને માનવામાં આવે છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ઘુડખર, ઝરખ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર તેમજ ટ્રેકટર દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.
વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે.
જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.