અંકલેશ્વર : જુના ને.હા.8 પર રસ્તાની મરામતની કામગીરીથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ,એક તરફનો રોડ ખોદી કાઢતા વાહન ચાલકો પરેશાન
માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે. ટ્રાફિકજામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ