અંકલેશ્વર : જીતાલી ગામની સિમ વિસ્તારમાં વીજ ધાંધિયાથી રોષ,ખેડૂતોને સિંચાઈ માટે પણ પારાવાર મુશ્કેલી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,
અંકલેશ્વરના પાનોલીમાં રસ્તે રઝડતી અને અકસ્માતગ્રસ્ત ગાયને બચાવવા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.અકસ્માતમાં ઘાયલ ગાયને આશ્રમમાં લાવી તેની સારવાર દ્વારા નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પોંકના ભાવ લોકોને દઝાડી રહ્યા છે
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું.
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.
અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદુષણ નિતંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું