અમદાવાદPM મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, 5477 કરોડનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે.. By Connect Gujarat Desk 22 Aug 2025 20:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, કામો ગુણવત્તા સભર થાય એ માટે દાદાની ટકોર અંકલેશ્વર ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લામાં ₹637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 04 Aug 2025 16:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં મુખ્યમંત્રી (CM/કોમન મેન)ની વાત સાંભળશે ખરા? મુખ્યમંત્રી 586.02 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે. By Connect Gujarat Desk 03 Aug 2025 15:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે રૂ.639 કરોડના વિકાસના પ્રકલ્પોનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત, શિક્ષણ-આરોગ્યના કામોને પ્રાધાન્ય CM ભુપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા ૫૧.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે. By Connect Gujarat Desk 03 Aug 2025 15:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હલદરવા ગામ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું... વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું By Connect Gujarat Desk 24 May 2025 14:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 11 Apr 2025 17:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat Desk 31 Dec 2024 14:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી By Connect Gujarat 13 Mar 2024 13:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn