ગુજરાત જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 11 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat Desk 31 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn