અંકલેશ્વર: મહાવીર ટર્નિંગથી ONGC બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર,વાહનચાલકોને હાલાકી
માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે
માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે
વીર નર્મદ સાઉથ ગૂજરાત યુનિવર્સિટી સંલગ્ન એસ. એસ. અગ્રવાલ કૉલેજ નવસારી ખાતે આંતર કૉલેજ ક્રોસ કોન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી જેમાં 35 કોલેજોના 149 સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. જીઆઇડીસીમાં આવેલ પ્રયોશા હેલ્થ કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ. પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ જપ્ત કયો
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા