અંકલેશ્વર: શાંતિનગર વિસ્તારમાં વિકૃત હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી..
અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી..
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરે છે,જે બાતમીના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગે ગાંજાનો જથ્થો સંતાડ્યો હતો.
દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી આવ્યા બાદ દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી
આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...
અંકલેશ્વરના પ્રતિન બ્રિજથી જીઆઇડીસી તરફ જતા માર્ગ ઉપર જિલ્લા પોલીસ ટ્રાફિક દ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી કારના બોનેટમાંથી વિદેશી દારૂના 180 નંગ પાઉચ મળી આવ્યા હતા.પોલીસે 28 હજારનો દારૂ મળી કુલ 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો