અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર 5 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પાનોલી પાસે બેંગલુરુના પદયાત્રીઓને અડફેટે લઈ બે લોકોના મોત નિપજવાના મામલામાં પોલીસે 50થી વધુ સીસીટીવી અને 150થી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં. ૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને પોલીસ
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના 100 માં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.