અંકલેશ્વર: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે મંગલમ પરિવાર દ્વારા ભુખ્યાને ભોજન કરાવવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
એલસીબી પોલીસે બંધ બોડીના એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો રૂ.૧૫,૨૭,૪૨૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.....
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઇન્ટેકવેલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ પરિવાર અને શિવ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ અંકલેશ્વરમાં બેઠક કરી હતી
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગ્રામજનો દ્વારા તંત્રના આયોજનપત્ર પાઠવી સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે