અંકલેશ્વર: અંદાડામાં એકાઉન્ટ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના ઘરેણાની ચોરી
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ એલસીબીએ જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના પાનોલીમાં ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર નજીવા મુદ્દે થયેલ તકરારમાં આલુંજ ગામના યુવાનની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેનું અપહરણ કરનારા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર GIDC પોલીસે માનવ મંદિર નજીકથી ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ
સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે કરી ધરપકડ
પાનોલી GIDC માં ઓગસ્ટ 2022 માં NCB અને ભરૂચ SOG દ્વારા પ્લોટ નં-2924/3-4 ફેઝ-3 માં આવેલ INFINITY RESEARCH & DEVELOPMENT કંપનીમાં અલગ અલગ બે ગુનાઓ નોંધ્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,