અંકલેશ્વર-હાંસોટ પંથકમાં વરસાદી માહોલ, ઠેર ઠેર ધીમીધારે વરસાદ વરસ્યો
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.
તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથ આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં કારચાલક કાર લઇ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભુવો પડતા અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે...
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના વૃદ્ધનું કોરોના કારણે નિધન થતાં સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે