ભરૂચ - અંકલેશ્વરમાં બ્લેક આઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા, અડધો કલાક સુધી અંધારપટ
ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ
ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ
ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકના અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે
અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા જોકે પાડોશીઓ જાગી જતા 3 તસ્કરો બાઈક લઈ ફરાર થઇ ગયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા વિસ્તારની અગસ્તિ શૈશવ શાળા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી ભાવપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અગસ્તિ ભારતવર્ષ શાળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડો પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે.