અંકલેશ્વરમાં ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભરૂચ-અંકલેશ્વરમાં ૯ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર તથા ભરૂચ ખાતે કુલ ૧૦૦ થી વધારે યોગ ટ્રેનર ટ્રેનિંગ સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચીનાકા પાસે પોલીસકર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી,જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ભરૂચ | Featured | સમાચાર ,અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પૂલની કામગીરી દરમિયાન થતા 23 કામદારોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા
ભરૂચ | Featured | સમાચાર, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એ કે પટેલ કંપનીના ગેટ પાસે કાર વીજ પોલ સાથે ભટકાયા બાદ ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર , અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ અને વિસર્જનની પ્રક્રિયામાં સાથ સહકાર આપનાર તમામ અધિકારીઓ પદાધિકારીઓનું સન્માન કરાયું