અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી,ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમના કર્મચારીઓ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ નાસતા ફરતા આરોપી પકડવાની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ
અંકલેશ્વર શહેર ખાતે આવેલ ચૌટા નાકા ખાતે મધ્યરાત્રી દરમિયાન કારમાં અચાનક આગળના ભાગે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ આગની જાણ અંકલેશ્વર નગર
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં 4 સ્થળોએ સર્જાયેલ ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતા 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાંથી જળ સંકટ ટળ્યુ છે.
અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.