અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી
અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલા ગોલ્ડન સ્કવેર કોમ્પલેક્ષમાં ઓરેન્જ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો ધંધો ધમધમતો હતો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,
ટ્રકે પુરપાટ ઝડપે હંકારતા બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક જીતુ વાઘની છાતીના ભાગે ટ્રકનું ટાયર ચઢી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જુના કાંસીયા ગામનું શ્રી રંગ અવધૂત મહારાજનું મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક બન્યું છે.ખુદ રંગ અવધૂત મહારાજ આ ગામમાં પધાર્યા હોવાનું કહેવાય છે.
આજથી છ સાત વર્ષ પહેલા અંકલેશ્વર પંથકમાં ખેડુતોના ખેતી વિષયક વિજજોડાણની ખેતરોમાં મુકવામાં આવેલ ડીપીઓ તોડી કોપરની ચોરી કરતી ગેંગે દ્વારા આતંક મચાવી રાત્રી દરમ્યાન ખેડુતો ખેતરમાં એકલા જવાય નહિં તેવો ભય ઉભો કરી