અંકલેશ્વરમાંથી 14 વર્ષીય યુવક ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગજાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારનો 14 વર્ષીય યુવક અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતાગ્રસ્ત બની ગયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગજાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારનો 14 વર્ષીય યુવક અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતાગ્રસ્ત બની ગયો છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ના એન્ટ્રી ગેટ જવાના માર્ગનો એક ભાગ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સાંપડી છે.
અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બનશે.
ભરૂચની પાનોલી પોલીસે નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ ઈકકો કાર મળી કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, રાજ્ય સરકાર દ્વારા તારીખ 17 મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચ | ગુજરાત | સમાચાર, અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીમાં મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા તોલમાપ