ભરૂચ:મહારાજા અગ્રસેનની 5148મી જન્મ જયંતિ નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા નિકળી
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેન મહારાજાની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેન મહારાજાની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કૉલેજ હૉકીની સ્પર્ધા ઉત્તર ગુજરાત બીબીએ અને બીસીએ કૉલેજ સુરત દ્વારા VNSGU હૉકી ગ્રાઉન્ડ પર યોજાય હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી
અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે
રાજ્યભરમાં ઠેર ઠેર નવરાત્રી નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા નવરાત્રનો પ્રારંભ થયો છે.
ધી કાલુપુર કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ અંકલેશ્વર શાખાના ૧૧માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું