વડોદરા : સંસ્કારી નગરીની દિવાલો પર કુસંસ્કારનું પ્રદર્શન કરતું લખાણ, લોકોને શર્મસાર થવાનો વારો આવ્યો...
સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવકોએ કુસંસ્કારનું પ્રદર્શન કરે તેવું લખાણ દિવાલો પર લખ્યું છે.
સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવકોએ કુસંસ્કારનું પ્રદર્શન કરે તેવું લખાણ દિવાલો પર લખ્યું છે.
ઝાડેશ્વર ગ્રામપંચાયતની હદમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાના કારણે સ્થાનિકો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યાએ પુન: માથું ચકાયું છે.
થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જતાં સ્થાનિકો સહિતના વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
કતોપોર બજારમાં આવેલ મચ્છી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.