અરવલ્લી: ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ભમરાનું ઝુંડ ત્રાટક્યું, 30થી વધુ લોકોને ડંખ લાગ્યો
અરવલ્લી જિલ્લાના મેઘરજ ના કાલિયાકુવા ખાતે મંગળવારે,ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ના કાલિયાકુવા ખાતે મંગળવારે,ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આમ તો, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે.
ભારત બંધના આહ્વાનને લઇને ટાઉન હોલ ખાતે પડતર માંગ સાથે આંગણવાડી કર્મચારી સંગઠન મહિલાઓની બેઠક યોજી ભારે વિરોધ નોંધાવ્યો હતો.
મહારાષ્ટ્રના ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ, કચ્છના સામખીયાળી અને અરવલ્લીના મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા શિયાળુ વાવેતરનું નીલગાય, રોઝ ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીપાકનું નિકંદન નીકળી દેતા ખેડૂતોની ફેનસિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માગ કરી રહ્યા છે.
શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બી.એ.પી.એસ.સ્વામી નારાયણ મંદિર ખાતે રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટહાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.