ભરૂચ અંકલેશ્વર: નગર સેવા સદનને 5 દુકાન અને 1 હોલની હરાજીમાંથી રૂ.3.79 કરોડની આવક ઉભી થઇ ! અંકલેશ્વર નગર સેવાસદન નિર્મિત શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાન અને એક હોલની હરાજી યોજાઇ હતી જેમાં નગર સેવા સદનને રૂ.3.79 કરોડની આવક ઊભી થઈ છે By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિની નકલની હરાજી ત્રણ દિવસ સુધી ચાલેલી ઓનલાઈન હરાજીમાં ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિની નકલની કિંમત 48 લાખ રૂપિયા હતી.તે ડૉ.ભીમરાવ આંબેડકરે લખી હતી. તેમાં નિર્માતાઓની સહીઓ પણ સામેલ છે. By Connect Gujarat Desk 31 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 25 ગામ લેઉઆ પાટીદાર પંચ દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાશે, જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં ઓક્શન યોજાયું By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ,ખેડૂતોમાં જોવા મળ્યો રોષ યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ (IPL) 2024 માટે મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે, ગવર્નિંગ કાઉન્સિલે હરાજી માટે 333 ખેલાડીઓને કર્યા શોર્ટલિસ્ટ By Connect Gujarat 12 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વૂમન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શનની યાદી કરી જાહેર, 165 ખેલાડીઓનો કરાયો સમાવેશ By Connect Gujarat 02 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ અંકલેશ્વર : એકતા કપ પ્રીમિયર લીગ સીઝન-4 અંતર્ગત ઓક્શન યોજાયું, મનપસંદ રમતવીરોની પસંદગી કરાય... એકતા કપ પ્રીમિયર લીગ અંતર્ગત ઓક્શન યોજવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એકતા કપ પ્રીમિયર લીગનું સફળ આયોજન પાર પાડવામાં આવ્યું છે By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ભાવનગર યાર્ડમાં હરાજી અચોક્કસ મુદત માટે બંધ, વજન મામલે વિવાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા,તળાજા યાર્ડમાં હાલ કપાસ,મગફળી, બાજરો,ડુંગળી સહિતના પાકોની ભરપૂર આવક થઈ રહી છે. By Connect Gujarat 08 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 13 વર્ષ બાદ શેખપુરની સોસાયટીમાં હરાજીની નોટિસ મળતા રહિશોની ઊંઘ હરામ, બિલ્ડરનો કર્યો ઘેરાવ શેખપુર વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી, By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn