વડોદરા : ત્રણ નદીઓના પાવન નીરથી પ્રભુ પરિવારને કરાવાયું સ્નાન
ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.
ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.
જિલ્લાભરમાં વટ સાવિત્રીના વ્રતની કરાઇ ઉજવણી, વડના વૃક્ષની સુતરની આંટી વીંટાળી પ્રાર્થના કરાઇ.
કોરોનાની ગાઇડલાઇનનું કરાયું ચુસ્ત પાલન, માત્ર 50 શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી જળયાત્રા.
વાવાઝોડાએ ગીર પંથકમાં વેર્યો છે વિનાશ, મહિનાઓ બાદ પણ લોકો ભોગવે છે હાલાકી. અનેક ગામડાઓમાં હજી જનજીવન વેરવિખેર.
કામરેજ તાલુકા પંચાયતના શાસકો પર લગાવ્યા ગંભીર આક્ષેપો, પાર્ટી ફંડના નામે કોન્ટ્રાકટરો પાસે ઉઘરાણું થતાં હોવાના આક્ષેપ.
પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થય માટે કરવામાં આવતું વટ સાવિત્રી વ્રત કોરોનાના કહેર વચ્ચે પણ મહિલાઓએ વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
દહેજ પંથકમાં આવેલા વેલ્સપુન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે.