ભાવનગર : પાલીતાણાના સાંજણાસરમાં રોડ-રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..!
ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓના કારણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા સાંજણાસર ગામે માર્ગો એવા બન્યા છે
ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓના કારણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા સાંજણાસર ગામે માર્ગો એવા બન્યા છે
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાંચ જિલ્લામાં યોજાનારી પરીક્ષા માટે તમામ વ્યવસ્થા સાથે 5 હજાર જેટલો શૈક્ષણિક-વહીવટી સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
ઉત્તર ભારતમાં ભૂકંપ બાદ ચીનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ CSR હેઠળ ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો હતો.
કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે.
કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
સ્વતંત્ર ભારતના 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે