આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચ 3 વ્યક્તિ પર ફાયરિંગ,લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી
ઇન્ચાર્જ ડીઆરડીએ અને જિલ્લા પુરવઠા અધિકારએ નડીયાદ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ સહિત રાખી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે
ધનસુરા તાલુકાના મહાદેવપુર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારી કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું
ભરૂચના ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરને રેસક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો