મમતા બેનર્જીની કડક ચેતવણી: ‘જો મને દબાવશો તો દેશભરમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ને લઈને તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે આ પ્રક્રિયાના નામે રાજ્યના લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે:મમતા બેનર્જી
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ને લઈને તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે આ પ્રક્રિયાના નામે રાજ્યના લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે:મમતા બેનર્જી
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે..
ભાજપના 48 ધારાસભ્યોમાંથી 15 ના નામ પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આમાંથી મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે.
દીલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિજ્યોત્સવને ફટાકડા ફોડી ઉજવણી કરાય
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે