ભરૂચ : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે બોરોસિલ રિન્યૂએબલ્સ ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત બોરોસિલ રિન્યૂએબલ્સ દ્વારા 1 હજાર વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરી જળસંચય પ્રવૃત્તિમાં ઉમદા યોગદાન આપવામાં આવનાર છે,