ભરૂચ : મણિપુરમાં આદિવાસી સમાજ પર થતાં અત્યાચાર મુદ્દે ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ તંત્રને આપ્યું આવેદન.
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા.
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ અને લીમડીના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના ફેસબુક પર સાયબર માફિયાએ ફેક એકાઉન્ટ બનાવી 4 લોકોને ભોગ બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવી છે
આમ આદમી પાર્ટી ભરૃચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર માં જણાવાયું છે