ભરૂચ: નિર્મળ ગુજરાત અભિયાનને અસરકારક બનાવવા બેઠકનું આયોજન
અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી.જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી.જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતી, જ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપ્યું
સંકલન સમિતિના પ્રવકતાની અટકાયતના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી
ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ.
રાજ્યમાં SC/ST જાતિના લોકો પર થતાં અત્યાચારનો વિરોધ, સ્વયં સૈનિક દળ દ્વારા રેલી-ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા.
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ અને લીમડીના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.