ભરૂચ: દિવાળીના તહેવારોના પગલે દુધના વેચાણમાં ઘટાડો !
દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.
દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.
ભરૂચ દૂધધારા ડેરીની ગુરૂવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની રહી હતી.