ભરૂચ ભરૂચ: હાંસોટના શેરા ગામના તળાવમાંથી મગર પકડાયો, વન વિભાગે સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરી શેરા ગામે આવેલ ગામ તળાવમાં ગ્રામજનોને મગર નજરે ચઢ્યો હતો.આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા તળાવ પર ઉમટી પડયા હતા ત્યારબાદ આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી By Connect Gujarat Desk 03 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી.ગામલોકોએ જાણ કરતા વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેત્રંગ તાલુકાના વડપાન ગામે ભયનો માહોલ ફેલાવનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી વડપાન ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને ગાયની વાછરડી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. By Connect Gujarat Desk 24 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 75માં વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત ૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ૮ કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે. By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 20 વર્ષ જુના વૃક્ષોને કાપી લાકડું સગેવગે કરાયું હોવાના આક્ષેપ,તંત્ર તપાસ કરે એવી માંગ ક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં દીપડાનો ભય, વન વિભાગ દ્વારા સાત પાંજરા ગોઠવાયા ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ માનવભક્ષી દીપડાએ ભરૂચ ઝઘડિયાના વણખુટા ગામે 9 વર્ષના બાળકને ફાડી ખાધો By Connect Gujarat 03 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ઝઘડિયા તાલુકાના તેજપોર ગામેથી દીપડો પાંજરે પુરાયો વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn