ભરૂચ : શનિવારે 8 કલાક સુધી વીજકાપની સાથે પાણી વિના ટળવળશે શહેરીજનો
કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે
કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે
ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
આ વિસ્તારમાં રસ્તા પાણી અને વિજળી સહિતની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચ શહેરમાં દિવાળીની ભારે ખરીદી નીકળી છે ત્યારે વિવિધ માર્ગો પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે
ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે.