ભરૂચ: અંકલેશ્વરની પ્રતિન ચોકડી ઓવરબ્રિજનો માર્ગ બન્યો અત્યંત જર્જરિત,વાહન ચાલકોને મુશ્કેલી
ઓવરબ્રિજ પરનો માર્ગ એ હદે બિસ્માર બન્યો છે કે તમે જાણે ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા હોય એવો આભાસ થઈ રહયો છે
ઓવરબ્રિજ પરનો માર્ગ એ હદે બિસ્માર બન્યો છે કે તમે જાણે ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા હોય એવો આભાસ થઈ રહયો છે
એશિયાની સૌથી મોટી ઔદ્યોગીક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોનું સુકાન સંભાળતાઅંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી.
રખડતાં પશુઓ પર અત્યાચાર કરતા પહેલા ચેતજો, નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.
પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અકસ્માતમાં ત્રાલસા ગામના વતની હિમાંશુ સોલંકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,
ભરૂચ શહેરના દરેક વ્યક્તિ તણાવ મુક્ત થાય જે લક્ષને લઇ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નવ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે.
રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી