અંકલેશ્વર : ઉમરવાડામાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ, ક્રિકેટરોને મળશે પ્રોત્સાહન
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં બુરહાની પરિવારે બનાવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડનું નવા વર્ષના પ્રથમ દિવસે લોકાર્પણ કરાયું...
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં બુરહાની પરિવારે બનાવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડનું નવા વર્ષના પ્રથમ દિવસે લોકાર્પણ કરાયું...
સરકારની વિવિધ યોજનાઓના લાભો સામે ચાલીને પહોંચાડવાના અભિગમ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ અને વિધવા સહાય માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી
ભરૂચમાં આવેલાં ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે શરૂ થયેલાં હેરીટેઝ વોક પ્રોજેકટનું બાળમરણ થઇ ગયું છે
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તા. 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી
રાજ્યભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “નદી ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચના ઉભરતાં ખેલાડીઓની ક્રિકેટની રમતની તાલીમ મળી રહે તે માટે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે એકેડમીનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા કરવામાં આવ્યો છે.