અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચર જમીનમાં વૃક્ષારોપણ અને વોલ ઊભી કરાતા પશુપાલકોએ હોબાળો મચાવ્યો
પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અકસ્માતમાં ત્રાલસા ગામના વતની હિમાંશુ સોલંકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,
ભરૂચ શહેરના દરેક વ્યક્તિ તણાવ મુક્ત થાય જે લક્ષને લઇ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નવ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે.
રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી
દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે
ભરૂચમાં રોજબરોજ અકસ્માતના સંખ્યાબંધ બનાવો બને છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગ કોઈ જગ્યાએ પહોળા તો સાકળા છે.
જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી થી દર્દીઑ ત્રાહિમામ ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓને દવા લેવા હાલાકી