ભરૂચ: જીલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાય,200 કેસનો કરવામાં આવ્યો નિકાલ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી
ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ ચૌટા બજાર અંકલેશ્વર દ્વારા નવ નિર્મિત મોઢેશ્વરી માતાજીના મંદિરના ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રેલવે વિભાગનું કન્ટેનર યાર્ડ આવેલું છે. આ કન્ટેનર યાર્ડ નજીક આગનો બનાવ બન્યો
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉતરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલા પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્રિત કરવામાં આવ્યા છે
શુક્લતીર્થ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે નશામાં ધૂત ડમ્પર ચાલકને લોકોએ પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો
બજેટમાં થયેલ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ ICMAI અને ઉદ્યોગ મંડળના સહયોગથી અંકલેશ્વરની હોટલ લોર્ડ્ઝ પ્લાઝા ખાતે બજેટ વિશ્લેષણ પર સેમિનાર યોજાયો