ભરૂચ: કબીરપુરા ખત્રીવાડમાં હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી !
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો..
એસટી બસ આગળ વધવા જતાં કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમ્યાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડકટરને જાહેરમાં માર માર્યો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ" વિધિનું આયોજન કરવામાં આવ્યું..
નવરાત્રિ દરમિયાન પરંપરા મુજબ માટીની શણગાર કરેલી માટલી, ઉપર કોડીયું રાખીને ભક્તો ગરબે ઘૂમે છે. આ અનોખી પરંપરા ભરૂચ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં જીવંત છે
ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલનો રકાસ થયો હતો
ભરૂચ નગર સેવા સદન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છોત્સવ તથા લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા