ભરૂચ તાલુકાના વાંશી ગામે દરગાહના ટ્રસ્ટી પર હુમલાથી ચકચાર
વાર્ષિક ઉર્ષ શરીફ હોવાથી ટ્રસ્ટી મુસ્તુફા ઈબ્રાહિમ દિવાન ટ્રસ્ટી દ્વારા ઉર્ષ શરીફની તૈયારીઓ માટે સરપંચ ને મળવા ગયા હતા.ત્યારે તેઓએ પર આ હુમલો કરવામાં આવ્યો
વાર્ષિક ઉર્ષ શરીફ હોવાથી ટ્રસ્ટી મુસ્તુફા ઈબ્રાહિમ દિવાન ટ્રસ્ટી દ્વારા ઉર્ષ શરીફની તૈયારીઓ માટે સરપંચ ને મળવા ગયા હતા.ત્યારે તેઓએ પર આ હુમલો કરવામાં આવ્યો
પોલીસે આરોપીઓ પાસેથી કતલ કરવાના હથિયારો કબ્જે કરીને પશુ સુધારા અધિનિયમ અને પશુ ઘાતકી પણાની કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી ગાય ચોરી ગયાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા 30.80 લાખ અને બે ફોન તેમજ રીક્ષા મળી કુલ 32.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા
અગાઉ ઈદ સમયે બકરા બાબતે ઝઘડો કર્યો હતો તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી તેના હાથમાં રહેલ દાતરડા વડે માથા અને ખભાના ભાગે યુવાનને હુમલો કરી ઈજાઓ પહોંચાડી
ભરૂચ ABVP દ્વારાદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું..
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવી રહ્યા છે
આ વર્ષે ફટાકડાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. અત્યાર સુધી વરસાદી મહોલના કારણે વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડે એવો માહોલ સર્જાયો હતો વેચાણમાં સારો પ્રતિસાદ મળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.