ભરૂચ:બિસ્માર અને ધૂળિયા માર્ગો બનશે ભૂતકાળ, યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ
ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યુ....
ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યુ....
ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત કોલ્ડ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં રહેતા પાંચ જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં થઈ ગયા હતા
બોરભાઠા રોડ પર પોલીસે ઈસમો પાસેથી ટેમ્પો કટિંગ અંગે પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
મૂળ ઓડિશા અને હાલ દહેજ GIDC ખાતે MRF કંપનીમાં નોકરી કરતાં 25 વર્ષીય આશિષ નાહક નામના યુવાને અગમ્ય કારણસરો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી..
ભરૂચના ઝઘડિયા તાલુકાના પડવાણીયામાં ગ્રામસભા મળી હતી,જોકે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા ગ્રામસભાનો બહિષ્કાર કર્યો...
મધ્ય પ્રદેશના રૂદ્રા પટેલ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી 11 રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે રોજનું 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા વાહનચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં બિસ્માર બનેલા મોટાભાગના તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે.