ભરૂચ: ઇસ્કોન પરિવાર દ્વારા અષાઢીબીજે ભવ્ય રથયાત્રાનું આયોજન
ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે
ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615 વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર દિવસના અવિરત વરસાદ બાદ આજે મેઘરાજા અને વિરામ લીધો છે અને સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા છે
ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી