ભરૂચ : રખડતાં શ્વાનની હત્યા કરનાર વિરુદ્ધ સી' ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હત્યાનો ગુન્હો...
રખડતાં પશુઓ પર અત્યાચાર કરતા પહેલા ચેતજો, નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.
રખડતાં પશુઓ પર અત્યાચાર કરતા પહેલા ચેતજો, નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.
પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અકસ્માતમાં ત્રાલસા ગામના વતની હિમાંશુ સોલંકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,
ભરૂચ શહેરના દરેક વ્યક્તિ તણાવ મુક્ત થાય જે લક્ષને લઇ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નવ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે.
રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી
દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે
ભરૂચમાં રોજબરોજ અકસ્માતના સંખ્યાબંધ બનાવો બને છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગ કોઈ જગ્યાએ પહોળા તો સાકળા છે.