ભરૂચ : ઝઘડિયાના રૂંઢ ગામે વીજપોલના અર્થીંગ વાયરમાંથી વીજ કરંટ લાગતા 3 બકરાના મોત
કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છે, જે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી
કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છે, જે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી
પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોચી હતી. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી
અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી.જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતી, જ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપ્યું
ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ધારાસભ્યની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આમોદ નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા જ સારા સારા જેટિંગ મશીનો નજીવો ખર્ચ ન કરતા ધૂળ અને કાટ ખાય રહ્યા છે. સાથેજ સ્થાનિકોએ ગટરની સમસ્યાના ગંદા પાણી રોકવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો